જલસેવામાં સ્વાગત

અમારું ધ્યેય છે.ગુજરાત રાજયના ગ્રામિણ વિસ્તારોમાં પાણી પુરવઠો અને સ્વચ્છતાને લગતી સેવાઓ અવિરત પણે મળે જેના થકી પાયાના આરોગ્ય અને સ્વચ્છતાનું ધોરણ જળવાઇ રહે.જે રાજયમાં સામાજીક – આર્થિક વિકાસ,કોમી સંવાદીતા અને શાંતિ તરફ લઇ જાય.

શ્રી નરેન્દ્ર મોદી,
મા. મુખ્યમંત્રીશ્રી
શ્રી બાબુભાઇ બી. બોખીરીયા,
મા.મંત્રીશ્રી, જળ સંપત્તિ (કલ્‍પસર સિવાય) પાણી પુરવઠો, કૃષિ, સહકાર, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ, ગૌ સંવર્ધન
શ્રી નાનુભાઇ ભગવાનભાઇ વાનાણી,
મા.મંત્રીશ્રી-રાજ્ય કક્ષા પાણી પુરવઠો, જળસંપત્તિ (કલ્‍પસર સિવાય)